For any query please drop whatsapp message on +91 93262 24703
નોંધઃ
1) પર્યુષણની પવિત્ર આરાધના માટે આપને વિનમ્ર વિનંતી છે કે કૃપા કરીને 7-Sep-2026 ના રોજ પધારશો અને આરાધના પૂર્ણ થયા બાદ આપ 16-Sep-2026 ના રોજ વિદાય લઈ શકશો.
2) મર્યાદિત વ્યવસ્થાને કારણે પૌષધની વ્યવસ્થા થઈ શકે તેમ નથી.